એકસાથે 24 મામલતદાર અને 171 રાજ્યવેરા નિરીક્ષકોની બદલી, જાણો કોને ક્યા ટ્રાન્સફર મળ્યું

મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના 24 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓ મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા હતા અને હવે અન્ય જગ્યાએ નિમણુંક મળી છે.

નાયબ મામલતદારનો બઢતી

વહીવટી નિયંત્રણ હેઠળના 2 નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગના અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. હવે તેઓ મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવશે.

રાજ્યવેરા નિરિક્ષકોની બદલી

આસન-3માં ફરજ બજાવતા રાજ્યવેરા નિરિક્ષકોને આસન-4માં બદલી આપવામાં આવી છે.

વધુ માહિતી

આ બદલીઓની વિગતવાર યાદી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

STI TRANSFER ORDER 11.07.2024.PDF

Leave a Comment